National Family Sahay Yojana: રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ રૂ.20000 ની સહાય, જાણો કેવી રીતે
National Family Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક યોજનાઓ શરુ કરવામાં આવી છે, ગરીબ વર્ગમાં જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતા પરિવાર ઉપર મોટી આપદા આવી પડે છે. સરકાર દ્વારા આવા પરિવારોના હિત માટે સંકટ મોચન યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ મરણ પામેલ વ્યક્તિના પરિવારને આર્થિક રીતે સદ્ધર કરવા રૂપિયા 20,000 ની … Read more